યુવા સંગઠન ના સભ્યપદ માટેનું ફોર્મ

સંસ્થાના નિયમો :

૧. આ સસ્થામાં સભ્યપદ માત્ર પાટીદાર સમાજ પૂરતું મર્યાદિત છે.

૨. સંસ્થા મા સભ્ય થનાર વ્યક્તિ પ્રાથમિક સભ્ય તરીકે ગણાશે.

૩. દરેક સભ્ય સંસ્થાના સંગઠન અને સેવાકાર્ય માટે કટિબદ્ધ અને સમર્પિત હોવું જરૂરી છે.

૪. કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવત્તિ કે સામજિક જીવનને હાની પહોંચાડી શકે એવા કાર્ય કરનાર વ્યક્તિનું સભ્યપદ આપોઆપ રદ થશે આ માટે સંસ્થા જવાબદાર રહેશે નહી.


નોંધ : આ ફોર્મ અંગ્રેજી મા ભરવું ફરજીયાત છે.
    

© 2023. By Sardardham